2012 - End Of कलियुग
Tuesday, December 21, 2010
Saturday, June 19, 2010
Monday, August 10, 2009
ફરી એકવખત વેદમંત્રો ગૂંજશે અને યજ્ઞોના ધૂમાડાથી આકાશ છવાઈ જશે.
આજે સારાયે સંસારમા જૂઠ, ફરેબી, લોભ, લાલચ અને અસત્યની બોલબાલા છે. ચારેતરફ હિંસા મોતનું તાડવ ખેલી રહી છે. અધર્મીએ ચોતરફથી દુનિયાનો ભરડો લીધો છે. લોકોને સગા-સંબંધીઓ માટે પણ સમય નથી.
પહેલાના જમાનામાં જાનને મહિનો મહિનો રોકતા અને મહેમાનગતિ કરતા તે પછી પંદર દિવસ રોકતા થયા. તે પછી અઠવાડીયુ રોકતા થયા તે પછી ત્રણ દિવસ જાન અને જાનૈયાઓને રોકતા. તે પછી રાતના લગ્ન લેવાતા એટલે રાત્રે જાન રોકાતી અને બીજે દિવસે વળાવતા. હવે સવારે જાન આવે અને સાંજે વળાવી દે છે. તેમાંયે જાનૈયાઓ પરાણનું થતું હોય તેમ જાનમાં આવ્યા હોય અને ફેરા ફરે એટલે તરત જ ત્યાંથી જ બારોબાર કપાવે ! આમ લાગણીઓ અને સંબધોમાં ઓટ આવતી જાય છે. આતિથ્ય સત્કાર અને મહેમાનગતિની ભાવના તો કયાંની કયાંય ઉડી ગઈ છે.
પ્રાચિનકાળમાં મામા, ફૂઈ અને કાકાના દીકરા-દીકરીને સગા ભાઈ-બહેનથી સ્હેજ પણ ઓછા સમજવામાં ન આવતા. એટલું જ નહીં મામા, ફૂઈ, માસી અને કાકાના દીકરા-દીકરીના વેવાઇ, સાસુ-સસરા અને અન્ય સંબંધીઓને પણ એટલું જ તવજૂજ અપાતું. પાંડવો ગાંધારીને પણ માતા કહેતા અને કુંતી જેટલું જ માન અને દરજ્જો આપતા. આજે પિતરાઈ ભાઈ-બહેન સાથે નજીકના સંબંધો જળવાઈ રહ્યા છે. પરતુ પિતરાઈ ભાઈ-બહેનના સગા સબંધીઓ સાથે ખાસ સંબંધો હોતા નથી. એ સમય એવો હતો કે દૂર દૂરના સંબંધીઓને પણ નજીકના ગણીને લોકો તેમની સાથે નજીકના વહેવાર રાખતા, આજે એ બધું ઘટતું જાય છે.
આજે લોકોને મા-બાપ માટે પણ સમય નથી. સારા સારા ઘરના મા-બાપો વાૃધ્ધાશ્રમોમાં રહે છે. આજે પૈસાદાર સ્ત્રીને પોતાના કૂતરા માટે સમય છે પણ પોતાના બાળક માટે સમય નથી. આવી સુધરેલી સ્ત્રીઓ પાળેલા કૂતરાને ટટ્ટી કરાવવા રોજ સાંજે રોડ પર ફરવા લઈ જાય છે પણ તેમનું બાળક આયા પાસે રડતું હોય છે ! આજે વહુઓ નોકરી કરે છે અને સાસુ ઘરના કામ કરે છે !
કેટલાક લોકો કહે છે કે કળિયુગનો અંત નજીક આવી ગયો છે અને હવે કલ્કિ ભગવાન ટૂંક સમયમાં અવતાર લેવાના છે ! તો કેટલાક કહે છે કે હજુ તો કળિયુગ ભાખોડિયા ભેર છે. હજુ તો માનવીઓ ૭૦-૮૦-૯૦ કે ૧૦૦ વરસ જીવતા જોવા મળે છે. કળિયુગ ચરમસીમા પર પહોંચશે ત્યારે તો માનવીનું આયુષ્ય ૨૦-૨૫ વર્ષનું થઈ જવાનું છે !
કેટલાક કહે છે કે કળિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષ જેટલો લાંબો હોય છે. હજુ તો કળિયુગને પાંચ હજાર એકસો વર્ષ જ થયા છે. તેથી હજુ તો ઘણું ઘણું જોવાનું બાકી છે. તો કોઈ વળી કહે છે કે આ જ કળિયુગની ચરમસીમા છે. કારણકે પળીએ પાણી વહેંચાવા માંડયા છે. વર્ણવ્યવસ્થા પડી ભાંગી છે અને વર્ણસંકરતાએ ચોતરફથી સમાજનો ભરડો લીધો છે. બાર વર્ષની કન્યા બાળકને જન્મ આપે તેવા બનાવો તો બની રહ્યા છે. સારાયે જગતમાં માંસ મદિરાનું ચલણ ભયાનક રીતે વધી ગયું છે. સમાજમાં વ્યાભિચાર વધી ગયો છે. સ્ત્રીઓમાં પતિવ્રતાઓની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. ચોતરફ લોભ, લાલચ અને હિંસા તથા ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. આનાથી વધારે કળિયુગ કેવો હોય ?
આજે દેશમાં ચાર પ્રકારના લોકોનું જ મુખ્ય પ્રભુત્વ દેખાય છે. સિને કલાકારો, ક્રિકેટરો, બાવા સાધુઓ અને નેતાઓના વેશમાં ગુંડાઓ સમગ્ર દેશ પર છવાઈ ગયા છે. આટલા લોકો જ દેશને ચલાવે છે તેમ લાગે છે. વેદ અને વેદ વ્યાસના આદર્શો ભુલાઈ ગયા છે. આજે નાચગાન અને કુદકાઓ મારવામાં કુશળ હોવું એ જ ટેલેન્ટની વ્યાખ્યા બની ગઈ છે.
કેટલાક ઉર્દુ શાયરોએ માનવીય મોહને ખુદાઈ પ્રેમનો દરજજો આપતા ગીતો ગુંજતા કરીને આર્યાવર્તમાં વ્યભિચારનો પ્રસાર કર્યો હતો. રેડિયો પર ગુંજતા આવા ફિલ્મી ગીતોની બાકી હતી તે કસર ટીવીએ પુરી કરી. બુગી વુગી જેવા કાર્યક્રમોએ જાણે કે નાચગાન જ ભારતીય પ્રજાનો આદર્શ હોય તેવી રજૂઆતો કરી. ઔરંગઝેબ સંગીત વિરોધી છે. દુનિયા તાલિબાનોની ટીકા કરે છે પણ ફિલ્મી સંગીતે ભારતની આર્ય પ્રજાના સંસ્કારોને જે નુકસાન કર્યુ છે તે જોતાં લાગે છે કે તાલિબાનો સાવ ખોટા તો નથી જ.
ટી.વી.માં સારા કાર્યક્રમો પણ આવે છે તે કબુલ પણ ટી.વી.માં પ્રસારિત થતાં ગંદા કાર્યક્રમોનું પણ આકર્ષણ ખાળવું. બાળકો તેમજ મોટેરાઓ માટે પણ ઘણું જ અઘરૂ છે તેથી ટી.વી. ઘરમાં ન હોય તે જ વધુ સારું છે. યોગીઓ પણ પોતાના મન પર કાબૂ રાખી શકતા નથી તો આપણી જેવા સામાન્ય લોકો ટીવીમાં પ્રસારિત થતાં એવા કાર્યક્રમોના પ્રલોભનોથી કેવી રીતે બચી શકવાના ? આજે પણ કેટલાક મા-બાપો પોતાના બાળકો દસમા કે બારમા ધોરણમાં હોય તે વર્ષમાં ટીવી બંધ રાખે છે. ભારત અને દુનિયામાં કળિયુગનો ફેલાવો કરવામાં ટી.વી.નો બહુ જ મોટો ફાળો છે.
આજે કોઈને કોઈ ઉપર ભરોસો નથી. કળિયુગને હજુ કેટલા વર્ષ બાકી છે તેની શાસ્ત્રીય ચર્ચામાં ન પડીએ તો પણ કળિયુગ કેટલા ટકા આવ્યો અને હજુ કેટલા ટકા બાકી છે તે જાણી શકાય તેવી એક સરળ યુક્તિ આજે અહીં બતાવું છું.
આજે લોકો પોતાના વાકય પ્રયોગોમાં એકસો દસ ટકા, દોઢસો ટકા જેવા શબ્દો વાપરે છે. ટકા કદી સોથી વધારે હોય જ નહીં. પરંતુ હવે કોઈ વચન આપતી વખતે સો ટકા એમ બોલે તો કોઈને વિશ્વાસ આવતો નથી. તેથી પોતાની વાતને વજન આપવા અને પોતાની વાતમાં ભરોસો દેવડાવવા માટે લોકો એકસો દસ ટકા કે દોઢસો ટકા જેવા શબ્દો પણ વાપરે છે. જેમ કે ‘મને પૈસા ઉછીના આપ. હું તને એક મહિનામાં સો ટકા પરત કરી દઈશ.’ આમ બોલવાને બદલે આજે કેટલાક લોકો એવું બોલતા હોય છે કે ‘મને પૈસા ઉછીના આપ, હું તને એક મહિનામાં એકસો દસ ટકા તને પરત કરી દઈશ !’
આ વાકય બતાવે છે કે લોકોના પરસ્પરના વિશ્વાસમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે અથવા તો એમ કહી શકાય કે કળિયુગ ૧૦ ટકા જેટલો વધ્યો છે. લોકો ધીમે ધીમે વિશ્વાસ અપાવવા માટે સવાસો ટકા, દોઢસો ટકા, પોણીબસ્સો ટકા જેવા શબ્દપ્રયોગો કરતા જશે જેના પરથી કળિયુગ કેટલા ટકા વધ્યો તેની ખબર પડી જશે. જયારે લોકો બસો ટકા એવા શબ્દો વાપરે ત્યારે સમજવું કે કળિયુગ હવે ૧૦૦ ટકા જેટલો વધી ગયો છે ! જયારે આવું થશે ત્યારે કળિયુગ ચરમસીમા પર હશે અને લોકોની આયુ. ૨૦ વર્ષની થઈ ગઈ હશે.
મધ્યકાલિન યુગમાં લોકોનું આયુષ્ય ઓછું હતું. લોકો સાઠ પાંસઠે માંડ પહોંચતાં. આજે તબીબી ક્ષેત્રે સંશોધનો થતાં લોકોનો આયુષ્યદર વધ્યો છે અને લોકો સીતેર એંસીએ પહોંચતા થયા છે. પરંતુ મને લાગે છે કે ફરી એક વખત આયુષ્ય ઘટવાનો સમય આવી ગયો છે. આજે મધુપ્રમેહ, ડાયાબીટીસ અને હ્ય્દયરોગ માણસને મારી નાખે છે. આપણે સવારના પહોરમાં જે માણસને હસતો રમતો અને હટ્ટો કટ્ટો જોયો હોય છે તેના વિષે બપોરે એવા સમાચાર મળે છે કે તેઓ ગુજરી ગયા ! આજે હ્ય્દયરોગના હુમલાથી માણસો ફટાકડો ફુટે તેમ ફુટી જાય છે અને ઘડીકમાં હતો ન હતો થઈ જાય છે ! પહેલાના જમાનામાં ગામમાં એક માણસ મરી જતો તો આસપાસના પાંચ ગામમાં હાહાકાર થઈ જતો. આજે માણસ મરે તેની કોઈને અસર થતી નથી. એકબાજુ સ્મશાનમાં મડદુ બળતું હોય અને બીજી બાજુ લોકો બેઠા બેઠા ગાંઠીયા ખાતા હોય છે ! આજે મરણની પણ મર્યાદા નથી રહી કે નથી રહી માૃત્યુની કોઈ કિમત ! આજે માણસનું મરવું સોડાબોટલીના ફુટવા જેવું સસ્તુ બની ગયું છે ! સવાર પડય્ે રોજ છાપામાં મોટા મોટા અકસ્માતોના અને એક સાથે અનેક માણસો મરી ગયાના સમાચાર ચમકે છે. આવા સામાચારો સાંભળીને માણસો હવે માૃત્યુના ડરથી મુકત બની ગયા છે.
આપણા બધા જ શાસ્ત્રોએ અને શાસ્ત્રકારોએ જીવનભર આપણા મનમાંથી માૃત્યુનો ડર કાઢવા માટે જ પ્રયત્ન કર્યો છે. માૃત્યુનો ડર મનમાંથી નીકળી જાય તેને મહાન આધ્યાત્મિક ઉપલબ્ધી સમજવામાં આવતી હતી. આજે દરેક માણસ જાણે કે યોગી બની ગયો છે. આજે કોઈના મનમાં માૃત્યુનો ડર નથી !
મને લાગે છે કે આજની સમાજ રચના ધીમે ધીમે મનુષ્યોને આધ્યાત્મિક ઉન્નતિના ઉંચામાં ઉચા પદ સુધી લઈ જશે. આજની પરિસ્થિતિઓ અંતે એક એવા મોડ પર જગતના માનવીને લઈ જશે કે જ્યાં નહીં હોય માૃત્યુનો ડર અને નહીં હોય ભૌતિક સુખ છીનવાઈ જવાનો ભય ! કારણ કે માનવી ભૌતિક સુખોથી ધરાઈ ચૂકયો હશે, સંપૂર્ણ પણે ઉબાઈ ચૂકયો હશે. આવો માનવી ધર્મ તરફ વળશે, સત્ય તરફ ફરી ડગલા માંડશે અને પરિણામે કળિયુગ પછી ફરી એક વખત સત્યયુગના મંડાણ થશે. ખરા પરિવર્તન આ જ રીતે થતું હોય છે ને ? ફરી એક વખત વેદમંત્રો ગૂંજશે, સારંગના ભાભરવાથી દિશાઓ ભરાઈ જશે અને યજ્ઞોના ધૂમાડાઓથી
આકાશ છવાઈ જશે.
પહેલાના જમાનામાં જાનને મહિનો મહિનો રોકતા અને મહેમાનગતિ કરતા તે પછી પંદર દિવસ રોકતા થયા. તે પછી અઠવાડીયુ રોકતા થયા તે પછી ત્રણ દિવસ જાન અને જાનૈયાઓને રોકતા. તે પછી રાતના લગ્ન લેવાતા એટલે રાત્રે જાન રોકાતી અને બીજે દિવસે વળાવતા. હવે સવારે જાન આવે અને સાંજે વળાવી દે છે. તેમાંયે જાનૈયાઓ પરાણનું થતું હોય તેમ જાનમાં આવ્યા હોય અને ફેરા ફરે એટલે તરત જ ત્યાંથી જ બારોબાર કપાવે ! આમ લાગણીઓ અને સંબધોમાં ઓટ આવતી જાય છે. આતિથ્ય સત્કાર અને મહેમાનગતિની ભાવના તો કયાંની કયાંય ઉડી ગઈ છે.
પ્રાચિનકાળમાં મામા, ફૂઈ અને કાકાના દીકરા-દીકરીને સગા ભાઈ-બહેનથી સ્હેજ પણ ઓછા સમજવામાં ન આવતા. એટલું જ નહીં મામા, ફૂઈ, માસી અને કાકાના દીકરા-દીકરીના વેવાઇ, સાસુ-સસરા અને અન્ય સંબંધીઓને પણ એટલું જ તવજૂજ અપાતું. પાંડવો ગાંધારીને પણ માતા કહેતા અને કુંતી જેટલું જ માન અને દરજ્જો આપતા. આજે પિતરાઈ ભાઈ-બહેન સાથે નજીકના સંબંધો જળવાઈ રહ્યા છે. પરતુ પિતરાઈ ભાઈ-બહેનના સગા સબંધીઓ સાથે ખાસ સંબંધો હોતા નથી. એ સમય એવો હતો કે દૂર દૂરના સંબંધીઓને પણ નજીકના ગણીને લોકો તેમની સાથે નજીકના વહેવાર રાખતા, આજે એ બધું ઘટતું જાય છે.
આજે લોકોને મા-બાપ માટે પણ સમય નથી. સારા સારા ઘરના મા-બાપો વાૃધ્ધાશ્રમોમાં રહે છે. આજે પૈસાદાર સ્ત્રીને પોતાના કૂતરા માટે સમય છે પણ પોતાના બાળક માટે સમય નથી. આવી સુધરેલી સ્ત્રીઓ પાળેલા કૂતરાને ટટ્ટી કરાવવા રોજ સાંજે રોડ પર ફરવા લઈ જાય છે પણ તેમનું બાળક આયા પાસે રડતું હોય છે ! આજે વહુઓ નોકરી કરે છે અને સાસુ ઘરના કામ કરે છે !
કેટલાક લોકો કહે છે કે કળિયુગનો અંત નજીક આવી ગયો છે અને હવે કલ્કિ ભગવાન ટૂંક સમયમાં અવતાર લેવાના છે ! તો કેટલાક કહે છે કે હજુ તો કળિયુગ ભાખોડિયા ભેર છે. હજુ તો માનવીઓ ૭૦-૮૦-૯૦ કે ૧૦૦ વરસ જીવતા જોવા મળે છે. કળિયુગ ચરમસીમા પર પહોંચશે ત્યારે તો માનવીનું આયુષ્ય ૨૦-૨૫ વર્ષનું થઈ જવાનું છે !
કેટલાક કહે છે કે કળિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષ જેટલો લાંબો હોય છે. હજુ તો કળિયુગને પાંચ હજાર એકસો વર્ષ જ થયા છે. તેથી હજુ તો ઘણું ઘણું જોવાનું બાકી છે. તો કોઈ વળી કહે છે કે આ જ કળિયુગની ચરમસીમા છે. કારણકે પળીએ પાણી વહેંચાવા માંડયા છે. વર્ણવ્યવસ્થા પડી ભાંગી છે અને વર્ણસંકરતાએ ચોતરફથી સમાજનો ભરડો લીધો છે. બાર વર્ષની કન્યા બાળકને જન્મ આપે તેવા બનાવો તો બની રહ્યા છે. સારાયે જગતમાં માંસ મદિરાનું ચલણ ભયાનક રીતે વધી ગયું છે. સમાજમાં વ્યાભિચાર વધી ગયો છે. સ્ત્રીઓમાં પતિવ્રતાઓની સંખ્યા ઝડપથી ઘટતી જાય છે. ચોતરફ લોભ, લાલચ અને હિંસા તથા ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. આનાથી વધારે કળિયુગ કેવો હોય ?
આજે દેશમાં ચાર પ્રકારના લોકોનું જ મુખ્ય પ્રભુત્વ દેખાય છે. સિને કલાકારો, ક્રિકેટરો, બાવા સાધુઓ અને નેતાઓના વેશમાં ગુંડાઓ સમગ્ર દેશ પર છવાઈ ગયા છે. આટલા લોકો જ દેશને ચલાવે છે તેમ લાગે છે. વેદ અને વેદ વ્યાસના આદર્શો ભુલાઈ ગયા છે. આજે નાચગાન અને કુદકાઓ મારવામાં કુશળ હોવું એ જ ટેલેન્ટની વ્યાખ્યા બની ગઈ છે.
કેટલાક ઉર્દુ શાયરોએ માનવીય મોહને ખુદાઈ પ્રેમનો દરજજો આપતા ગીતો ગુંજતા કરીને આર્યાવર્તમાં વ્યભિચારનો પ્રસાર કર્યો હતો. રેડિયો પર ગુંજતા આવા ફિલ્મી ગીતોની બાકી હતી તે કસર ટીવીએ પુરી કરી. બુગી વુગી જેવા કાર્યક્રમોએ જાણે કે નાચગાન જ ભારતીય પ્રજાનો આદર્શ હોય તેવી રજૂઆતો કરી. ઔરંગઝેબ સંગીત વિરોધી છે. દુનિયા તાલિબાનોની ટીકા કરે છે પણ ફિલ્મી સંગીતે ભારતની આર્ય પ્રજાના સંસ્કારોને જે નુકસાન કર્યુ છે તે જોતાં લાગે છે કે તાલિબાનો સાવ ખોટા તો નથી જ.
ટી.વી.માં સારા કાર્યક્રમો પણ આવે છે તે કબુલ પણ ટી.વી.માં પ્રસારિત થતાં ગંદા કાર્યક્રમોનું પણ આકર્ષણ ખાળવું. બાળકો તેમજ મોટેરાઓ માટે પણ ઘણું જ અઘરૂ છે તેથી ટી.વી. ઘરમાં ન હોય તે જ વધુ સારું છે. યોગીઓ પણ પોતાના મન પર કાબૂ રાખી શકતા નથી તો આપણી જેવા સામાન્ય લોકો ટીવીમાં પ્રસારિત થતાં એવા કાર્યક્રમોના પ્રલોભનોથી કેવી રીતે બચી શકવાના ? આજે પણ કેટલાક મા-બાપો પોતાના બાળકો દસમા કે બારમા ધોરણમાં હોય તે વર્ષમાં ટીવી બંધ રાખે છે. ભારત અને દુનિયામાં કળિયુગનો ફેલાવો કરવામાં ટી.વી.નો બહુ જ મોટો ફાળો છે.
આજે કોઈને કોઈ ઉપર ભરોસો નથી. કળિયુગને હજુ કેટલા વર્ષ બાકી છે તેની શાસ્ત્રીય ચર્ચામાં ન પડીએ તો પણ કળિયુગ કેટલા ટકા આવ્યો અને હજુ કેટલા ટકા બાકી છે તે જાણી શકાય તેવી એક સરળ યુક્તિ આજે અહીં બતાવું છું.
આજે લોકો પોતાના વાકય પ્રયોગોમાં એકસો દસ ટકા, દોઢસો ટકા જેવા શબ્દો વાપરે છે. ટકા કદી સોથી વધારે હોય જ નહીં. પરંતુ હવે કોઈ વચન આપતી વખતે સો ટકા એમ બોલે તો કોઈને વિશ્વાસ આવતો નથી. તેથી પોતાની વાતને વજન આપવા અને પોતાની વાતમાં ભરોસો દેવડાવવા માટે લોકો એકસો દસ ટકા કે દોઢસો ટકા જેવા શબ્દો પણ વાપરે છે. જેમ કે ‘મને પૈસા ઉછીના આપ. હું તને એક મહિનામાં સો ટકા પરત કરી દઈશ.’ આમ બોલવાને બદલે આજે કેટલાક લોકો એવું બોલતા હોય છે કે ‘મને પૈસા ઉછીના આપ, હું તને એક મહિનામાં એકસો દસ ટકા તને પરત કરી દઈશ !’
આ વાકય બતાવે છે કે લોકોના પરસ્પરના વિશ્વાસમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થયો છે અથવા તો એમ કહી શકાય કે કળિયુગ ૧૦ ટકા જેટલો વધ્યો છે. લોકો ધીમે ધીમે વિશ્વાસ અપાવવા માટે સવાસો ટકા, દોઢસો ટકા, પોણીબસ્સો ટકા જેવા શબ્દપ્રયોગો કરતા જશે જેના પરથી કળિયુગ કેટલા ટકા વધ્યો તેની ખબર પડી જશે. જયારે લોકો બસો ટકા એવા શબ્દો વાપરે ત્યારે સમજવું કે કળિયુગ હવે ૧૦૦ ટકા જેટલો વધી ગયો છે ! જયારે આવું થશે ત્યારે કળિયુગ ચરમસીમા પર હશે અને લોકોની આયુ. ૨૦ વર્ષની થઈ ગઈ હશે.
મધ્યકાલિન યુગમાં લોકોનું આયુષ્ય ઓછું હતું. લોકો સાઠ પાંસઠે માંડ પહોંચતાં. આજે તબીબી ક્ષેત્રે સંશોધનો થતાં લોકોનો આયુષ્યદર વધ્યો છે અને લોકો સીતેર એંસીએ પહોંચતા થયા છે. પરંતુ મને લાગે છે કે ફરી એક વખત આયુષ્ય ઘટવાનો સમય આવી ગયો છે. આજે મધુપ્રમેહ, ડાયાબીટીસ અને હ્ય્દયરોગ માણસને મારી નાખે છે. આપણે સવારના પહોરમાં જે માણસને હસતો રમતો અને હટ્ટો કટ્ટો જોયો હોય છે તેના વિષે બપોરે એવા સમાચાર મળે છે કે તેઓ ગુજરી ગયા ! આજે હ્ય્દયરોગના હુમલાથી માણસો ફટાકડો ફુટે તેમ ફુટી જાય છે અને ઘડીકમાં હતો ન હતો થઈ જાય છે ! પહેલાના જમાનામાં ગામમાં એક માણસ મરી જતો તો આસપાસના પાંચ ગામમાં હાહાકાર થઈ જતો. આજે માણસ મરે તેની કોઈને અસર થતી નથી. એકબાજુ સ્મશાનમાં મડદુ બળતું હોય અને બીજી બાજુ લોકો બેઠા બેઠા ગાંઠીયા ખાતા હોય છે ! આજે મરણની પણ મર્યાદા નથી રહી કે નથી રહી માૃત્યુની કોઈ કિમત ! આજે માણસનું મરવું સોડાબોટલીના ફુટવા જેવું સસ્તુ બની ગયું છે ! સવાર પડય્ે રોજ છાપામાં મોટા મોટા અકસ્માતોના અને એક સાથે અનેક માણસો મરી ગયાના સમાચાર ચમકે છે. આવા સામાચારો સાંભળીને માણસો હવે માૃત્યુના ડરથી મુકત બની ગયા છે.
આપણા બધા જ શાસ્ત્રોએ અને શાસ્ત્રકારોએ જીવનભર આપણા મનમાંથી માૃત્યુનો ડર કાઢવા માટે જ પ્રયત્ન કર્યો છે. માૃત્યુનો ડર મનમાંથી નીકળી જાય તેને મહાન આધ્યાત્મિક ઉપલબ્ધી સમજવામાં આવતી હતી. આજે દરેક માણસ જાણે કે યોગી બની ગયો છે. આજે કોઈના મનમાં માૃત્યુનો ડર નથી !
મને લાગે છે કે આજની સમાજ રચના ધીમે ધીમે મનુષ્યોને આધ્યાત્મિક ઉન્નતિના ઉંચામાં ઉચા પદ સુધી લઈ જશે. આજની પરિસ્થિતિઓ અંતે એક એવા મોડ પર જગતના માનવીને લઈ જશે કે જ્યાં નહીં હોય માૃત્યુનો ડર અને નહીં હોય ભૌતિક સુખ છીનવાઈ જવાનો ભય ! કારણ કે માનવી ભૌતિક સુખોથી ધરાઈ ચૂકયો હશે, સંપૂર્ણ પણે ઉબાઈ ચૂકયો હશે. આવો માનવી ધર્મ તરફ વળશે, સત્ય તરફ ફરી ડગલા માંડશે અને પરિણામે કળિયુગ પછી ફરી એક વખત સત્યયુગના મંડાણ થશે. ખરા પરિવર્તન આ જ રીતે થતું હોય છે ને ? ફરી એક વખત વેદમંત્રો ગૂંજશે, સારંગના ભાભરવાથી દિશાઓ ભરાઈ જશે અને યજ્ઞોના ધૂમાડાઓથી
આકાશ છવાઈ જશે.
Saturday, August 8, 2009
End of the World - December 21, 2012. Seven Reasons:
Scientific experts from around the world are genuinely predicting that five years from now, all life on Earth could well finish. Some are saying it'll be humans that set it off. Others believe that a natural phenomenon will be the cause. And the religious folks are saying it'll be God himself who presses the stop button...
1. Mayan Calendar
The first mob to predict 2012 as the end of the world were the Mayans, a bloodthirsty race that were good at two things:
Building highly accurate astrological equipment out of stone and Sacrificing Virgins.
Thousands of years ago they managed to calculate the length of the lunar moon as 329.53020 days, only 34 seconds out. The Mayan calendar predicts that the Earth will end on December 21, 2012. Given that they were pretty close to the mark with the lunar cycle, it's likely they've got the end of the world right as well.
2. Sun Storms
Solar experts from around the world monitoring the sun have made a startling discovery: our sun is in a bit of strife. The energy output of the sun is, like most things in nature, cyclic, and it's supposed to be in the middle of a period of relative stability. However, recent solar storms have been bombarding the Earth with so much radiation energy, it's been knocking out power grids and destroying satellites. This activity is predicted to get worse, and calculations suggest it'll reach its deadly peak sometime in 2012
3. The Atom Smasher
Scientists in Europe have been building the world's largest particle accelerator. Basically its a 27km tunnel designed to smash atoms together to find out what makes the Universe tick. However, the mega-gadget has caused serious concern, with some scientists suggesting that it's properly even a bad idea to turn it on in the first place. They're predicting all manner of deadly results, including mini black holes. So when this machine is fired up for its first serious experiment in 2012, the world could be crushed into a super-dense blob the size of a basketball.
4. The Bible says...
If having scientists warning us about the end of the world isn't bad enough,religious folks are getting in on the act aswell. Interpretations of the Christian Bible reveal that the date for Armageddon, the final battle between Good an Evil, has been set down for 2012. The I Ching, also known as the Chinese book of Changes, says the same thing, as do various sections of the Hindu teachings.
5. Super Volcano
Yellowstone National Park in the United States is famous for its thermal springs and Old Faithful geyser. The reason for this is simple - it's sitting on top of the world's biggest volcano, and geological experts are beginning to get nervous sweats. The Yellowstone volcano has a pattern of erupting every 650,000 years or so, and we're many years overdue for an explosion that will fill the atmosphere with ash, blocking the sun and plunging the Earth into a frozen winter that could last up to 15,000 years. The pressure under the Yellowstone is building steadily, and geologists have set 2012 as a likely date for the big bang.
6. The Physicists
This one's case of bog-simple maths mathematics. Physicists at Berekely Uni have been crunching the numbers. and they've determined that the Earth is well overdue for a major catastrophic event. Even worse, they're claiming their calculations prove, that we're all going to die, very soon - while also saying their prediction comes with a certainty of 99 percent- and 2012 just happens to be the best guess as to when it occurs.
7. Slip-Slop-Slap-BANG!
We all know the Earth is surrounded by a magnetic field that sheilds us from most of the sun's radiation. What you might not know is that the magnetic poles we call north and south have a nasty habit of swapping places every 750,000 years or so - and right now we're about 30,000 years overdue. Scientists have noted that the poles are drifting apart roughly 20-30kms each year, much faster than ever before, which points to a pole-shift being right around the corner. While the pole shift is underway, the magnetic field is disrupted and will eventually disappear, sometimes for up to 100 years. The result is enough UV outdoors to crisp your skin in seconds, killing everything it touches.
End Of Kalyug
End Of Kalyug (Today's Period)
Description of Kalyug in Sri Dasam Granth SahibSri Dasam Granth Sahib says, at the end of Kalyug and in the beginning of Satyug, the Almighty will incarnate himself for the protection of poor and down trodden. And will perform wonderful happenings and destroy the enemies. It will appear for the destruction of sins and will be known as Kalki Avtar, the Kalki incarnation. What will happen in Kalyug before Kalki Avtar appears is described and prophesied in Sri Dasam Granth Sahib as under:
"When the earth is pushed downwards by the weight of sins and the sufferings become unbearable, all types of crimes are committed; the mother sleeps in the same bed with her son. The daughter unhesitatingly will have illicit relations with her father. The sister embraces her brother. The brother takes pleasure with the sister and the wife is discarded. The people will loose all moral and ethical values and no one will recognise each other. The beautiful women will indulge in adultery and forget the real family love and the traditions of religion.
In every home false hood will prevail and the truth will be eclipsed. The truth will not be found, even if one searches for it, the minds of people will be absorbed in the falsehood. Nobody will talk of Shastras and Smritis.
There will be no true Hindu or a true Muslim. There will be diverse thinking in every home. No one will follow the established path of religion but will oppose each other. The earth will be pressured under the weight of wrong doings and nobody will abide by the religious tents. Every home will have a separate belief. Nobody will follow one religion. The subjects will become hybrid and no one will remain high cast in the whole world but will do such things that they all become lowly.
All will proclaim themselves as Lords. Youngsters will not respect the elders. In every home such people will take birth who will declare themselves as Ram. No one will even by mistake read Puranas and no one will hold the Quran in their hands. The one who will hold Vedas in his hands, will be killed by burning him in the fire of cow dung.
The story of sin will be prevalent everywhere in the whole world and the Dharma will flee from the hearts of the people. Every home will have different belief of its own.
The valuable caste system will disappear and will discard the old rich culture of the society.
The people will not follow any of the religion. There will be disobedience to the Scriptures of Hinduism, various religions will be prevalent in different homes and no one will follow the established path of religion."
Ultimately at the end of Kalyug ‘Kalki’ incarnation will appear and destroy the evil and will promote his religion and stop the people to do the immoral deeds. He will stop the sufferings of sages and saints and will give them protection. After destroying the evil doers, the eminence of Kalki will spread.
Bhai Kahan Singh Nabha writes in the Encyclopaedia of Sikh literature (Mahan Kosh) about Kalki Avtar: “ At the time of intense and horrible Kalyug, Kalki incarnation will manifest and exterminate all sinners. And will emerge as conqueror after eradicating all the doers of immoral acts.”
In every home false hood will prevail and the truth will be eclipsed. The truth will not be found, even if one searches for it, the minds of people will be absorbed in the falsehood. Nobody will talk of Shastras and Smritis.
There will be no true Hindu or a true Muslim. There will be diverse thinking in every home. No one will follow the established path of religion but will oppose each other. The earth will be pressured under the weight of wrong doings and nobody will abide by the religious tents. Every home will have a separate belief. Nobody will follow one religion. The subjects will become hybrid and no one will remain high cast in the whole world but will do such things that they all become lowly.
All will proclaim themselves as Lords. Youngsters will not respect the elders. In every home such people will take birth who will declare themselves as Ram. No one will even by mistake read Puranas and no one will hold the Quran in their hands. The one who will hold Vedas in his hands, will be killed by burning him in the fire of cow dung.
The story of sin will be prevalent everywhere in the whole world and the Dharma will flee from the hearts of the people. Every home will have different belief of its own.
The valuable caste system will disappear and will discard the old rich culture of the society.
The people will not follow any of the religion. There will be disobedience to the Scriptures of Hinduism, various religions will be prevalent in different homes and no one will follow the established path of religion."
Ultimately at the end of Kalyug ‘Kalki’ incarnation will appear and destroy the evil and will promote his religion and stop the people to do the immoral deeds. He will stop the sufferings of sages and saints and will give them protection. After destroying the evil doers, the eminence of Kalki will spread.
Bhai Kahan Singh Nabha writes in the Encyclopaedia of Sikh literature (Mahan Kosh) about Kalki Avtar: “ At the time of intense and horrible Kalyug, Kalki incarnation will manifest and exterminate all sinners. And will emerge as conqueror after eradicating all the doers of immoral acts.”
Subscribe to:
Posts (Atom)